ભારતનો પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામ Quiz May 25, 2024 ધોરણ 8 પ્રકરણ 3 – ભારતનો પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામ 1 / 10 1) ભારતનો પ્રથમ સ્વાતંત્ર્યતાસંગ્રામ તરીકે ઓળખાય છે? પ્લાસીનું યુદ્ધ બકસરનું યુદ્ધ 1857નો વિપ્લવ બંગભંગ ચળવળ 2 / 10 2) 1857ના વિપ્લવના મૂળભૂત કારણો જણાવો.(1) વહીવટી કારણ (2) આર્થિક કારણ (3) સામાજિક-ધાર્મિક કારણ (4) નવી આવેલી રાઇફલ માત્ર 1 અને 2 માત્ર 4 માત્ર 1,2 અને 3 આપેલ તમામ 3 / 10 3) 1857ના વિપ્લવનું તત્કાલિન કારણ જણાવો. વહીવટી કારણ નવી આવેલી રાઈફલ આર્થિક કારણ એકપણ નહી 4 / 10 4) સહાયકારી યોજના કોણ લાવ્યું હતું? વેલેસ્લી ડેલાહોઉંસી વિલિયમ બેન્ટિક કેનિગ 5 / 10 5) સૈનિકોને બ્રાઉન બેઝ રાઈફલમાં શેની ચરબી હોવાની શંકા હતી? ગાય ડુકર A અને B એકપણ નહી 6 / 10 6) 1857ના સંગ્રામની શરૂઆત કોને કરી હતી? મુઘલ બાદશાહ ઝાંસીની રાણી મરાઠા સૈનિકો 7 / 10 7) ખાલસાનીટી કોણ લાવ્યું હતું? વેલેસ્વી ડેલાહોઉંસી વિલિયમ બેન્ટિક કેનિગ 8 / 10 8) 1857ના સંગ્રામની શરૂઆત ક્યારે થઈ હતી? 31 મેં 1857 23 એપ્રિલ 1857 10 મેં 1857 18 મેં 1857 9 / 10 9) 1857 દરમિયાન નવી આવેલી રાઇફલનું નામ જણાવો? બ્રાઉન બેઝ રાઈફલ એનીફીલ્ડ રાઈફલ AK47 એકપણ નહી 10 / 10 10) મંગલ પાંડેને ફાંસી ક્યારે આપવામાં આવી હતી? 8 માર્ચ 1857 8 એપ્રિલ 1857 8 મેં 1857 ૮ જુન 1857 Your score is 0% Restart quiz
Great